રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધ્રોલમાં ઉકાળો નું વિતરણ

હિન્દ ન્યૂઝ, જામનગર, ધ્રોલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધ્રોલમાં તા. 17/09/2020 થી તા. 21/09/2020 સુધી દિવસ-5 દરમિયાન કોરોના મહામારી સામે રક્ષણ માટે રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા ઉકાળાનું દૈનિક આશરે ૨૦૦ લીટર ઉકાળો બનાવવામાં આવેલ અને તેનું વિતરણ કરવામાં આવેલ. આ ઉકાળો નિયમિત ચાર હજાર લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી. દરરોજ ધ્રોલ શહેર ના સ્વયંસેવકો દ્વારા વિવિધ 15 સ્થાન પર ઊભા રહી અને દોઢ કલાક સુધી ઉકાળાનું વિતરણ કરેલ. વિવિધ સમાજના લોકો તરફથી આ બાબતે સારો પ્રતિસાદ મળેલ અને આ સેવા કાર્યને બિરદાવેલ. આ કાર્યમાં ધ્રોલ ની અન્ય … Continue reading રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધ્રોલમાં ઉકાળો નું વિતરણ